Thursday, 17 November 2016
Tuesday, 8 November 2016
Jalaram Bapa Introduction શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય
શ્રી જલારામ બાપા વિશે ટૂંક માઁ પરીચય :--
જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,
માતા :- શ્રી રાજબાઈ ઠક્કર
પિતા :- શ્રી પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ :- ગામ વિરપુર
જનોઈ સંસ્કાર સંવત :-1870
લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે
પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર
સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી
સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી., ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.
સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી
સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !
સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા
સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા
સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી
સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ
સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.
સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.
સ્થળ :- વિરપુર
જય જલારામ બાપા
જન્મ તારીખ-04/11/1799, સોમવાર, અભિજીત નક્ષત્રમાં વિક્રમ સંવત-1856ના કારતક સુદ સાતમ,
માતા :- શ્રી રાજબાઈ ઠક્કર
પિતા :- શ્રી પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ :- ગામ વિરપુર
જનોઈ સંસ્કાર સંવત :-1870
લગ્ન સંવત :- 1872 , આટકોટ ના શ્રી પ્રાગજી સોમૈયા ની સુપુત્રિ શ્રી વીરબાઇ માં સાથે
પત્ની :- શ્રી વીરબાઈ ઠક્કર
સંવત :-1873 શ્રી જલારામ નો પ્રથમ પરચો
પ્રભુ એ પત રાખી
સંવત :- 1874 ચારે ધામ ની જાત્રા કરી., ફતેપુર ના ભક્ત શ્રી ભોજલરામ પાસે ગુરૂ કંઠી બંધાવી.
સંવત:-1876 મહા સુદી 2 તારીખ:-18/11/1820 સોમવાર ના શુભ દિવસે સદાવ્રત ની શરૂઆત કરી
સંવત :- 1877 બાપા નુ બિરુદ પ્રાપ્ત થયું !
સંવત :- 1878 જલા સો અલ્લા કહેવાયા
સંવત-1886 સાધુ સ્વરુપે ભગવાન આવ્યા વીરબાઇ મા ની માંગણી કરી છેવટે "ઝોળી ધોકો" આપ્યા
સંવત :-1901 જામનગર મહારાજા રણમલ જી ના દરબાર માં બાપા ના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી
સંવત :-1934 થાણા ગાલોળ ગામ ના જીવરાજ વડાલિયા ની ખાલી કોઠીયો બાપા ની લાકડી ના સ્પર્શ થી અનાજ થી ભરાઇ ગઇ
સંવત :-1835 કારતક વદી નોમ સોમવાર તારીખ-18/11/1878 વીરબાઇ માં નો વૈકુંઠ વાસ.
સંવત :-1837 મહા વદી દશમ બુધવાર તારીખ-23/02/1881 ભજન ગાતા ગાતા 81 માં વર્ષ એ શ્રી જલારામ બાપા નો વૈકુંઠ વાસ.
સ્થળ :- વિરપુર
જય જલારામ બાપા
Saturday, 5 November 2016
Indian Rail Window Ticket vs Online Ticket / भारतीय रेल की खिड़की टिकिट vs IRCTC online टिकिट


नमस्ते
भारतीय रेल की खिड़की टिकिट vs IRCTC online टिकिट के फायदे और विशेषताए
1) Window टिकिट लेने का समय 8:00 am से 8:00 pm होता है ,
जब की online ticket का टाइम 11:45 pm से 12:20 am का समय छोड़कर 24 hour ले सकते है ।
2) window ticket लेने के लिए आपको रेल रिजर्वेशन काउंटर जाना पड़ता है ,
जब ऑनलाइन ticket लेने के लिए आप किसी भी Computer और मोबाइल से कहिपर भी ,आपका irctc account Login करके ले सकते है , मात्र आपको इन्टरनेट होना जरुरी है
3) Window ticket cancle करने के लिए आप को काउंटर पे जाना पड़ता है ,
जब Online ticket कभी भी कही भी अपने mobile या Computer से कर सकते है ,
4) window ticket के लिए कोई भी Extra चार्ज नहीं लगता है ,
जब Online Ticket के लिए आपको Rs 23/- + Rs 12/- बैंक charge लगता है Sleeper Class के लिए और A/C के लिए Rs 45 /- + Rs 12/- बैंक charge लगता है . यह charge एक PNR पर लगता है
5) Window ticket भारतीय रेल की निकरानी में होता है.
IRCTC भारतीय रेल की online कामगिरी संभाल ने वाली सरकारी उपक्रम है।
6) दोनों प्रकार की ticket की प्रक्रिया एक साथ ही चलती है. दोनों के एक ही कोटे होते है. दोनों के सभी प्रकार के Status एक ही होते है. कोई भी प्रकार का तफावत नहीं होता है।
7) Window Ticket में Bording Change करने के लिए आप को काउंटर पे जाना पड़ता है ,
जब Online ticket कभी भी कही भी अपने mobile या Computer से कर सकते है ,
8)
Subscribe to:
Comments (Atom)